મુક્ત (nascent) ઓક્સિજન શા માટે જારક જીવો માટે ઝેરી ગણાય છે ?
જે વિકૃતિ ન્યુક્લિઓટાઈડના વધારા અથવા લોપથી પ્રેરિત થતી હોય તેને ........કહે છે.
........ ની તરફેણમાં ગેલાપોગોસ ટાપુઓના ફીન્ચીસ પુરાવાઓ પૂરા પાડે છે.
જનીન વિકૃતિ શેને લીધે થાય છે?
અજીવજનનવાદમાં માનનારા એવું માનતાં કે .......
દેડકાના ટેકપોલમાં ઝાલરોની હાજરી દર્શાવે છે કે ………