જનીન વિકૃતિ શેને લીધે થાય છે?
પ્રજનનને કારણે
સંલગ્નતાને લીધે
$N_2$ બેઈઝના ક્રમમાં ફેરફાર થવાથી
$DNA$ માં જનીનોનો ક્રમ બદલાવાથી
થીયરી ઓફ એબાયોજીનેસીસ અથવા સ્પોન્ટેનીઅસ જનરેશન આખરે કોના દ્વારા અસ્વિકૃત થઈ.
........ ની તરફેણમાં ગેલાપોગોસ ટાપુઓના ફીન્ચીસ પુરાવાઓ પૂરા પાડે છે.
જો ઉદ્દવિકાસ ન હોત તો .....
આર્કિટેરિસનું અશ્મિ ક્યાંથી મળી આવ્યું હતું.
રચના સદશતા કયા ઉદવિકાસ આધારીત છે?