ઉડ્ડયન પહેલા વિમાનને રન-વે પર અમુક અંતર સુધી દોડાવવું પડે છે. કેમ ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વિમાન રન-વે પર ગતિ કરે છે ત્યારે તેની પાંખના ચોક્કસ આકારના કારણે વિમાનના ઉપરના ભાગની હવાનો વેગ વધે છે. દબાણ ધટે છે. જ્યારે નીચેના ભાગનો વેગ ધટે છે, તેથી દબાણ વધે છે. પરિણામે વિમાન ઉંચકાય છે.

Similar Questions

એક્ એરોપ્લેન ઉડ્યન સ્તરે અચળ ઝડપે રહેલ છે અને તેની બે પાંખોમાં દરેકનું ક્ષેત્રફળ $40 \mathrm{~m}^2$ છે. જો તેની નીચેની પાંખની સપાટી પર હવાની ઝડ૫ $180 \mathrm{~km} / \mathrm{h}$ અને ઉપરની સપાટી પર $252 \mathrm{~km} / \mathrm{h}$ હોય તો પ્લેનનું દળ_________$kg$છે. (હવાની ઘનતા $1 \mathrm{~kg} \mathrm{~m}^{-3}$ અને $10 \mathrm{~ms}^{-2}$ લો.)

  • [JEE MAIN 2024]

એકબીજાને સમાંતર એક જ દિશામાં ગતિ કરતી બે હોડીઓ એકબીજા તરફ કેમ આકર્ષાય છે ? તે જણાવો ?

પારાના બુંદોને કાચની સ્વચ્છ સપાટી પર મૂકતા તે બુંદો ભેગા થઈને એક બુંદ બની જાય છે. સમજાવો.

જો પાઈપમાંથી વહન પામતા પાણીની ઝડપ $2 \,m / s$ હોય તો તેની એકમ કદ દીઠ ગતિ ઊર્જા ......... $J/m^3$

સ્થિર તરલ માટે બર્નુલીનું સમીકરણ મેળવો.