એક ફલિત બીજાંડમાં યુગ્મનજ થોડા સમય માટે સુષુપ્ત રહે છે તે વિશે તમે શું વિચારો છો?
બેવડા ફલન માટે નીચેનાં પૈકી શું સાચું નથી?
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
બેવડું ફલન
બેવડું ફલન અને ત્રિયુગ્મન એ ........નું લક્ષણ છે
ફલન બાદ કોનું વિઘટન થાય છે?
બેવડું ફલન નીચેનામાંથી શું દર્શાવે છે?