લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

લોખંડની વસ્તુઓ પર રંગ લગાડવાથી તેમને ક્ષારણ (કાટ લાગવાથી) અટકાવી શકાય છે.

કારણ કે રંગ લગાડવાથી તે હવામાંનો ઑક્સિજન તથા ભેજમાંના પાણી સાથે લોખંડની સપાટીનો સંપર્ક થવા દેતી નથી પરિણામે તેને કાટ લાગવાથી (ક્ષારણ)થી બચાવી શકાય છે.

Similar Questions

નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઑક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો.

$(i)$ $4 Na ( s )+ O _{2}( g ) \rightarrow 2 Na _{2} O ( s )$

$(ii)$ $CuO ( s )+ H _{2}( g ) \rightarrow Cu ( s )+ H _{2} O ( l )$

નીચે આપેલ પ્રક્રિયા માટેનાં વિધાનો પૈકી કયાં ખોટાં છે ?

$2 PbO _{( s )}+ C _{( s )} \longrightarrow 2 Pb _{( s )}+ CO _{2( g )}$

$(a)$ લેડ રિડક્શન પામે છે.

$(b)$ કાર્બન ડાયોક્સાઇડ ઑક્સિડેશન પામે છે.

$(c)$ કાર્બન ઑક્સિડેશન પામે છે.

$(d) $ લેડ ઑક્સાઇડ રિડક્શન પામે છે.

તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્યપદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે ? શા માટે ?

વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે ? આ પ્રક્રિયાઓ માટેનાં સમીકરણો લખો.

આકૃતિમાં દર્શાવ્યા સિવાયની કોઈ એક દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો.