સામાન્ય રીતે પર્વત પર ઊંચે ચઢવાના રસ્તાઓ સુરેખ બનાવવાના બદલે ઢળતા વળાંકવાળા બનાવવામાં આવે છે શાથી ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$m$ દળ ધરાવતા વાહન વડે જ્યારે પર્વત પર ચડિએ છીએ ત્યારે વાહન પર લાગતું ધર્ષણ બળ $f=\mu N$ $\therefore f=\mu m g \cos \theta$

જ્યાં $\theta$ એ સમક્ષિતિજ સાથેનો રસ્તાના ઢાળનો ખૂણો છે.

ગબડી (લપસી) ન પડાય તે માટે ઘર્ષણ બળ $f$ નું મૂલ્ય મોટું હોવું જોઈએે અને $\theta$ ના નાના મૂલ્ય માટે $\cos \theta$ નું મૂલ્ય જોઈએ.

જો રસ્તો સુરેખ બનાવવામાં આવે તો $\theta$ મોટો મળે અને $f=\mu m g \cos \theta$ અનુસાર ધર્ષણબળ ઓછુ મળે તેથી વાહન ગબડી (લપસી) પડવાની શક્યતા વધે છે.

Similar Questions

ખરબચડી સમક્ષિતિજ સપાટી પર $10\,kg$ ના પડેલા લાકડાના બ્લોકને ખેંચવા માટે $49\, N$ બળની જરૂર પડે છે, તો ઘર્ષણાંક અને ઘર્ષણનો કોણ શોધો.

$m$ દળ ધરાવતા બ્લોક (ચોસલા)ને $y=x^2 / 4$ વડે દર્શાવેલ ઊર્ધ્વ આડછેદ ધરાવતી સપાટી પર મૂકવામાં આવે છે. જો ધર્ષણાંકનું મૂલ્ચ $0.5$ હોય તો સપાટી (ધરા)થી કે જ્યાં ચોસલું સરકે નહી તે રીતે મૂકી શકાય તે મહત્તમ ઊંચાઈ________હશે.

  • [JEE MAIN 2024]

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી

$5\, kg$ દળ ધરાવતા પદાર્થ સ્થિર સ્થિતિમાં  છે જો તેના પર $24\, N$ બળ લાગવામાં આવે તો પદાર્થ  ........ $m/s^2$ પ્રવેગ પ્રાપ્ત કરશે. ($\mu_k  =0.4$)

મહતમ સ્થિત ઘર્ષણનુ બીજું નામ શું છે?