શા માટે પરવાળાં તમિલનાડુ અને ભારતના પૂર્વીય સમુદ્રમાં જોવા મળે છે, પરંતુ પશ્ચિમ બંગાળથી આંધ્રપ્રદેશમાં જોવા મળતા નથી ?
જો મીઠા પાણીની માછલીને સામુદ્રિક પાણી ધરાવતા માછલી ઘરમાં મૂકવામાં આવે તો તે જીવીત રહી શકશે ? કારણ આપી સમજાવો.
ઘુવપ્રદેશમાં નાના કદનાં પ્રાણીઓ કયાં કારણથી વધુ જોવા મળતા નથી.
કયા જૈવવિસ્તારમાં નવી વનસ્પતિ ઝડપથી અનુકૂલીત થઈ શકે છે?
ટુના માછલી મહાસાગરમાં કયાં જોવા મળે છે ?
નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.