રૂપાંતરણના સિદ્ધાંતનો જૈવરાસાયણિક ગુણધર્મ કોણે દર્શાવ્યો ?
ઓસવાલ્ડ ઍવરી, કોલીન મૈકલિઑડ અને મેકલીન મેકકાર્ટી $(1933-44)$ ના કાર્ય પહેલાં એવું માનવામાં આવતું હતું કે, આનુવંશિક દ્રવ્ય પ્રોટીન છે. ગ્રિફિથના પ્રયોગના આધારે 'રૂપાંતરિત સિદ્ધાંત' (transformingprinciple)ની જૈવરાસાયણિક પ્રકૃતિ નક્કી કરવા તેઓએ કાર્ય ક
યોગ્ય જોડ બનાવો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(W)$ ગ્રીફીથ | $(1)$ $DNA$ જનીન દ્રવ્ય છે. |
$(X)$ એવરી, મેકલિઓડ | $(2)$ સ્વયંજનન અધરૂઢીગત રીતે |
$(Y)$ મેસલસન$-$સ્ટાલ | $(3)$ રૂપાંતરણીય સિદ્ધાંત |
$(Z)$ હર્શી અને ચેઈઝ | $(4)$ $DNase$ થી રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય |
બેકટેરિયામાં રૂપરાંતરણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
આપેલામાંથી કર્યું હર્ષિ-ચેઝનો પ્રયોગ માટે સાચું નથી ?
નીચેનામાંથી કયો અણુ સજીવોના વારસામાં ઉતરે છે ?
ગ્રિફિથના પ્રયોગમાં રૂપાંતરણ વર્ણવો. તે $\rm {DNA}$ ને જનીન દ્રવ્ય તરીકે ઓળખવા કેવી રીતે મદદરૂપ થાય છે, ચર્ચા કરો.