રૂપાંતરણના સિદ્ધાંતનો જૈવરાસાયણિક ગુણધર્મ કોણે દર્શાવ્યો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઓસવાલ્ડ ઍવરી, કોલીન મૈકલિઑડ અને મેકલીન મેકકાર્ટી $(1933-44)$ ના કાર્ય પહેલાં એવું માનવામાં આવતું હતું કે, આનુવંશિક દ્રવ્ય પ્રોટીન છે. ગ્રિફિથના પ્રયોગના આધારે 'રૂપાંતરિત સિદ્ધાંત' (transformingprinciple)ની જૈવરાસાયણિક પ્રકૃતિ નક્કી કરવા તેઓએ કાર્ય ક

Similar Questions

યોગ્ય જોડ બનાવો :

વિભાગ $- I$ વિભાગ $- II$
$(W)$ ગ્રીફીથ $(1)$ $DNA$ જનીન દ્રવ્ય છે.
$(X)$ એવરી, મેકલિઓડ $(2)$ સ્વયંજનન અધરૂઢીગત રીતે
$(Y)$ મેસલસન$-$સ્ટાલ $(3)$ રૂપાંતરણીય સિદ્ધાંત
$(Z)$ હર્શી અને ચેઈઝ $(4)$ $DNase$ થી રૂપાંતરણની 
પ્રક્રિયા અવરોધાય

બેકટેરિયામાં રૂપરાંતરણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [AIPMT 2002]

આપેલામાંથી કર્યું હર્ષિ-ચેઝનો પ્રયોગ માટે સાચું નથી ?

નીચેનામાંથી કયો અણુ સજીવોના વારસામાં ઉતરે છે ?

ગ્રિફિથના પ્રયોગમાં રૂપાંતરણ વર્ણવો. તે $\rm {DNA}$ ને જનીન દ્રવ્ય તરીકે ઓળખવા કેવી રીતે મદદરૂપ થાય છે, ચર્ચા કરો.