બેકટેરિયામાં રૂપરાંતરણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [AIPMT 2002]
  • A

    કેટલાક જનીનોનું એક બૅક્ટરિયામાંથી વાઇરસ દ્વારા બીજા બેક્ટરિયામાં સ્થાનાંતર કરવાની ક્રિયા.

  • B

    સંયુગ્મન દ્વારા એક બૅક્ટરિયાનું જનીન બીજા બેક્ટરિયામાં વહન કરવું.

  • C

    બૅક્ટરિયા સીધા $DNA$ મેળવે છે.

  • D

    બેક્ટરિયા બાહ્ય શીર્ષમાંથી $DNA$ મેળવે છે.

Similar Questions

જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....

  • [NEET 2016]

હર્શી અને ચેઈઝના પ્રયોગમાં કરવામાં આવેલી ક્રિયાનો સાચો ક્રમ ક્યો છે ?

હર્શી અને ચેઈઝના પ્રયોગમાં વાઈરસમાંથી બેક્ટરીયામાં શેનો પ્રવેશ થયો હતો ?

$DNA$ ને જનીન દ્રવ્ય કહે છે, કારણ કે...

આનુવંશિક દ્રવ્ય તરીકે $\rm {RNA}$ કરતાં $\rm {DNA}$ સ્થાયીત્વ ધરાવે છે. કારણ સહિત સમજાવો.