ખોરાક રાંધતી વખતે, જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય, તો તેનો અર્થ એ છે કે
ખોરાક સંપૂર્ણ રંધાયો નથી.
બળતણ ભીનું છે.
બળતણનું સંપૂર્ણ દહન થઇ ગયું છે.
બળતણનું સંપૂર્ણ દહન થયું નથી.
પ્રાયોગિક ધોરણે તમે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક ઍસિડને કેવી રીતે વિભૂદિત કરશો ?
ઑક્સિડેશનકર્તા એટલે શું ?
સાયક્લો પેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ-રચના શું થશે ?
$CH_3Cl$ માં બંધ નિર્માણનો ઉપયોગ કરી સહસંયોજક બંધની પ્રકૃતિ સમજાવો.
ઇથેનોલનું ઇથેનોઇક ઍસિડમાં રૂપાંતર શા માટે ઑક્સિડેશન-પ્રક્રિયા છે ?