ખોરાક રાંધતી વખતે, જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય, તો તેનો અર્થ એ છે કે

  • A

    ખોરાક સંપૂર્ણ રંધાયો નથી.

  • B

    બળતણ ભીનું છે.

  • C

    બળતણનું સંપૂર્ણ દહન થઇ ગયું છે. 

  • D

    બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. 

Similar Questions

પ્રાયોગિક ધોરણે તમે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક ઍસિડને કેવી રીતે વિભૂદિત કરશો ? 

ઑક્સિડેશનકર્તા એટલે શું ?

સાયક્લો પેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ-રચના શું થશે ? 

$CH_3Cl$ માં બંધ નિર્માણનો ઉપયોગ કરી સહસંયોજક બંધની પ્રકૃતિ સમજાવો. 

ઇથેનોલનું ઇથેનોઇક ઍસિડમાં રૂપાંતર શા માટે ઑક્સિડેશન-પ્રક્રિયા છે ?