ખોરાક રાંધતી વખતે, જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય, તો તેનો અર્થ એ છે કે

  • A

    ખોરાક સંપૂર્ણ રંધાયો નથી.

  • B

    બળતણ ભીનું છે.

  • C

    બળતણનું સંપૂર્ણ દહન થઇ ગયું છે. 

  • D

    બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. 

Similar Questions

લોકો કપડાં ધોવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે સાબુ ઉમેર્યા પછી લોકો કપડાં પથ્થર પર પછાડે છે કે પાવડી (Paddle) સાથે પછાડે છે. બ્રશથી ઘસે છે અથવા મિશ્રણને વૉશિંગ મશીનમાં ક્ષોભિત (ખુબ જોરથી હલાવે) (agitate) કરે છે. સાફ કપડાં મેળવવા માટે તેને ઘસવાની જરૂર શા માટે પડે છે ?

સાબુની સફાઈક્રિયાની ક્રિયાવિધિ સમજાવો.

સાયક્લો પેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ-રચના શું થશે ? 

સલ્ફરના આઠ પરમાણુઓથી બનેલ સલ્ફર અણુનું ઇલેક્ટ્રૉન બિંદુ-નિરૂપણ શું થશે ? 

ઇલેક્ટ્રૉન બિંદુ-રચના દોરો.

$(a)$ પ્રોપેનોન

$(b)$ $F_2$