નીચેનામાંથી કયું વિધાન માણસની જૈવિકતા બાબતમાં ખોટું છે?

  • [AIPMT 2012]
  • A

    શુક્રકોષો ફક્ત $24$ કલાક જીવંત રહી શકે છે.

  • B

    શુક્રકોષોની જીવિતતા માધ્યમની $pH$ ઉપર આધાર રાખે છે અને બેઝિક (આલ્કલીય) માધ્યમમાં વધુ ક્રિયાશીલ રહે છે.

  • C

    શુક્રકોષોની જીવનક્ષમતા તેની ચલિતતા દ્વારા નક્કી થાય છે.

  • D

    શુક્રકોષો ઘટ્ટ પ્રવાહીમાં સંકેન્દ્રિત થવા જોઈએ.

Similar Questions

જનન કોષોની પ્લોઈડી કેવી હોય છે ?

આપેલ આકૃતિમાં $c$ ને ઓળખો.

અંડપતન પછી પુટિકા નાશ પામે છે અને રૂધિરથી ભરાય છે, જે શેનું નિર્માણ કરે છે ?

શુક્રકોષજનનના નિયમન સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવોનાં નામ આપો.

એક વખતનાં સ્ખલનમાં શુક્રકોષનું સરેરાશ પ્રમાણ જણાવો.