નીચેનામાંથી કયું વિધાન માણસની જૈવિકતા બાબતમાં ખોટું છે?

  • [AIPMT 2012]
  • A

    શુક્રકોષો ફક્ત $24$ કલાક જીવંત રહી શકે છે.

  • B

    શુક્રકોષોની જીવિતતા માધ્યમની $pH$ ઉપર આધાર રાખે છે અને બેઝિક (આલ્કલીય) માધ્યમમાં વધુ ક્રિયાશીલ રહે છે.

  • C

    શુક્રકોષોની જીવનક્ષમતા તેની ચલિતતા દ્વારા નક્કી થાય છે.

  • D

    શુક્રકોષો ઘટ્ટ પ્રવાહીમાં સંકેન્દ્રિત થવા જોઈએ.

Similar Questions

માનવ સ્ત્રીમાં અર્ધીકરણ-$II$ …..... સુધી પૂર્ણ થતું નથી. .

  • [AIPMT 2015]

ગ્રાફિયન પુટિકાની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.

એક વખતનાં સ્ખલનમાં શુક્રકોષનું સરેરાશ પ્રમાણ જણાવો.

દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી કેટલા શુક્રકોષો ઉત્પન્ન થાય છે? .

  • [AIPMT 1990]

પ્રથમ અર્ધીકરણ વિભાજન દરમિયાન નર જનનકોષ શેમાં વિભેદન પામે છે ?