નીચેનામાંથી કયું વિધાન માણસની જૈવિકતા બાબતમાં ખોટું છે?
શુક્રકોષો ફક્ત $24$ કલાક જીવંત રહી શકે છે.
શુક્રકોષોની જીવિતતા માધ્યમની $pH$ ઉપર આધાર રાખે છે અને બેઝિક (આલ્કલીય) માધ્યમમાં વધુ ક્રિયાશીલ રહે છે.
શુક્રકોષોની જીવનક્ષમતા તેની ચલિતતા દ્વારા નક્કી થાય છે.
શુક્રકોષો ઘટ્ટ પ્રવાહીમાં સંકેન્દ્રિત થવા જોઈએ.
જનન કોષોની પ્લોઈડી કેવી હોય છે ?
આપેલ આકૃતિમાં $c$ ને ઓળખો.
અંડપતન પછી પુટિકા નાશ પામે છે અને રૂધિરથી ભરાય છે, જે શેનું નિર્માણ કરે છે ?
શુક્રકોષજનનના નિયમન સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવોનાં નામ આપો.
એક વખતનાં સ્ખલનમાં શુક્રકોષનું સરેરાશ પ્રમાણ જણાવો.