મૈથુન દરમિયાન પુરુષ લગભગ ...... જેટલા શુક્રકોષો ત્યાગ કરે છે.
$200$ થી $300$ બિલિયન
$400$ થી $500$ મિલિયન
$400$ થી $500$ બિલિયન
$200$ થી $300$ મિલિયન
માદાગ્રંથિ જે નરની પ્રોસ્ટેટ સાથે સંગત છે, તેને શું કહેવાય છે ?
શિશ્નનું ઉત્થાન કયાં તંત્ર દ્વારા થાય છે ?
નીચેનામાંથી કયું વિધાન માણસની જૈવિકતા બાબતમાં ખોટું છે?
માનવ અને સસલામાં વૃષણકોથળી ઉદરગુહા સાથે શેના વડે જોડાયેલી હોય છે ?
શુક્રકોષમાં એક્રોઝોમ રિએકશન શેના દ્વારા ઉત્તેજાય છે ?