શુક્રકોષની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
965-s9g

Similar Questions

નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી?

$(a)$ તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે.

$(b)$ અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે.

$(c)$ સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે.

$(d)$ તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ $(LH)$ અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ $(FSH)$ દ્વારા નિયંત્રિત થાય છે.

$(e)$ તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.

  • [NEET 2022]

પ્રથમ અર્ધસૂત્રીભાજન પછી નરજનન કોષ ......... માં વિભેદન પામે છે.

  • [AIPMT 1994]

શુક્રકોષજનનની ક્રિયા સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપો.

અંડપતન પછી પુટિકા નાશ પામે છે અને રૂધિરથી ભરાય છે, જે શેનું નિર્માણ કરે છે ?

આપેલ આકૃતિમાંથી કયો ભાગ એ ફલન માટેના જરૂરી ઊત્સેચકો ધરાવે છે ?