નીચેનામાંથી કયું પર-પરાગનયન (cross-pollination) ની સાચી સમજૂતી નથી?

  • A
    પરાગરજ એક પુષ્પમાંથી તે જ વનસ્પતિ પર આવેલા બીજા પુષ્પ પર સ્થાનાંતરિત થાય છે.
  • B
    પરાગરજ એક પુષ્પમાંથી તે જ જાતિની બીજી વનસ્પતિના બીજા પુષ્પ પર સ્થાનાંતરિત થાય છે.
  • C
    $A$ અને $B$ બંને.
  • D
    પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાનાંતરિત થાય છે.

Explore More

Similar Questions

પાણી દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે?

કૉલમ-$I$ માં આપેલા પરાગનયનના પ્રકારને કૉલમ-$II$ માં તેના પરાગવાહક સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$i$. પક્ષી-પરાગનયન (Ornithophily)$a$. ચામાચીડિયું
$ii$. કીટક-પરાગનયન (Entomophily)$b$. પવન
$iii$. વાયુ-પરાગનયન (Anemophily)$c$. પક્ષી
$iv$. ચામાચીડિયા-પરાગનયન (Chiropterophily)$d$. કીટક

પરાગનયન કે જેમાં એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાનાંતરિત થાય,તો તેને .... કહેવાય છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટકોને ઈંડા મૂકવા માટે સુરક્ષિત જગ્યા પૂરી પાડે છે?

જે પુષ્પોના બીજાશયમાં એક જ અંડક હોય છે અને જે પુષ્પવિન્યાસમાં ગોઠવાયેલા હોય છે,તેમનું પરાગનયન સામાન્ય રીતે કોના દ્વારા થાય છે$-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo