નીચેનામાંથી કયું મેન્ડલના પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય નહીં?
સ્વતંત્ર એકમ જે ચોક્કસ લક્ષણનું નિયમન કરે છે તેને કારક કહે છે.
કારકની એક જોડમાં એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે.
કારકો કોઈ સંમિશ્રણ દર્શાવતા નથી અને બંને લક્ષણો $F_2$ પેઢીમાં પુનઃ પ્રાપ્ત થાય છે.
કારકો જોડમાં હોય છે.
મેન્ડલવાદનું એક સંકરણ પ્રમાણ .....છે.
એકસંકરણનો ઉપયોગ કરીને પ્રભુતાનો નિયમ સમજાવો.
એક સંકરણનાં પ્રયોગમાં જનીન સ્વરૂપનું પ્રમાણ
નજીકના સંબંધીઓ વચ્ચે લગ્નને અવગણવા જાઈએ કારણ કે તે વધુ.... ધરાવે છે.
વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.