બીજાની હાજરીમાં જે પોતાની અસર પ્રદર્શિત કરી શકે નહીં તેવા કારકને શું કહે છે?
સહપ્રભાવિતા
સંપૂરક
પૂરક
પ્રચ્છન્ન
જો સમયુગ્મી લાલ પુષ્પ(પ્રભાવી) ધરાવતી વનસ્પતિનું સંકરણ સફેદ પુષ્પ(પ્રચ્છન્ન) ધરાવતી વનસ્પતિ સાથે કરવામાં આવે, તો સંતતિ.... હશે.
પ્રભુતાના નિયમ માટે અસંગત છે.
મેન્ડલે આનુવંશિકતાના કેટલા સિદ્ધાંત આપ્યા હતા?
સંતતીનું જનીન બંઘારણ $TT$ હોય, તો તેમાંથી બનતા સંભવીત જન્યુ પ્રકારની સંખ્યા જણાવો.
એક જનીનની આનુવંશિકતાની સ્થિતિમાં $3 : 1$ સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર શાનાં આધારે સમજાવી શકાય?