મેન્ડેલના વિશ્લેષણનો નિયમ ..... દરમિયાન કારકોના વિભાજન પર આધાર રાખે છે.
જન્યુ નિર્માણ
બીજ નિર્માણ
પરાગનયમ
ભ્રૂણીય વિકાસ
મેન્ડેલનો નિયમ કઈ બાબતમાં લાગુ પડતો નથી?
બે સમયુગ્મી પિતૃની સંતતિ એકબીજાથી માત્ર એક જનીનના સ્થાન પર કારક દ્વારા અલગ પડે છે, જેને.... તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે લાલ પુષ્પ ધરાવતા સમયુગ્મી વટાણાના છોડનું સંકરણ સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિ સાથે કરવામાં આવે તો $F_1$ માં શું રંગ ઉત્પન્ન થશે?
વ્યક્તિની જનીનિક સંરચના.... દ્વારા દર્શાવાય છે.
મેન્ડલે આનુવંશિકતાના કેટલા સિદ્ધાંત આપ્યા હતા?