અર્ધીકરણ દરમીયાન કોઈ લક્ષણ માટેનાં જન્યુઓ અલગ થાય કે વિશ્લેષીત થાય અને કોઈ એક આગળ વધે છે. જે સંકરણમાં ભાગ ભજવે છે તો આ અલીલની પસંદગીની આવનારી સંતતીમાં સંભાવના કેટલી હશે?
$25 \%$
$50 \%$
$100 \%$
$1:1:1$
આનુવંશિકતા સંબંધી મેન્ડલના પરિણામોનું પુન:સંશોધન કોણે કર્યુ ?
કોષરસીય જનીનની આનુવંશિકતાને કયા નામથી ઓળખી શકાય?
દૈહિક જનીનો $A$ અને $B$ માટે નર માનવ વિષમયુગ્મી છે અને "હિમોફીલીયા જનીન" માટે અર્ધયુગ્મી પણ છે, તેમાં $abh$ શુક્રકોષ માટે કયું પ્રમાણ હશે? .
એક સંલગ્ન ગ્રૂપમાંથી બીજા ગ્રૂપમાં સ્થળાંતર કરવાની ક્રિયા વિધિને શું કહે છે ?
નીચેનામાંથી ક્ય લક્ષણ વાહક માદાથી નર સંતતિમાં વહન પામે છે ?