વૃદ્ધિના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    પ્રાણીઓમાં વૃદ્ધિ અમુક ઉંમર સુધી જ જોવા મળે છે.
  • B
    શરીરના દળમાં વધારો એ વૃદ્ધિ ગણાય છે.
  • C
    પ્રાણીઓમાં કોષવિભાજન દ્વારા વૃદ્ધિ તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન સતત થાય છે.
  • D
    દળ અને સજીવોની સંખ્યામાં વધારો એ વૃદ્ધિના લાક્ષણિક લક્ષણો છે.

Explore More

Similar Questions

સજીવો તેમના પર્યાવરણને અનુભવી શકે છે અને ઉત્તેજના સામે પ્રતિક્રિયા આપી શકે છે તે અંગે સાચું/સાચા વાક્ય/વાક્યો પસંદ કરો.
$1.$ તે નિર્જીવ વસ્તુઓનું લક્ષણ છે.
$2.$ તે સજીવનું લક્ષણ છે.
$3.$ તે ભૌતિક,રાસાયણિક કે જૈવિક હોઈ શકે નહીં.

સજીવો સ્વ-ચેતના દર્શાવે છે. સમજાવો.

સજીવસૃષ્ટિમાં વસતા બધા જ સજીવોમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળતું નથી?

પેશીઓના કેટલાક ગુણધર્મો તેના ઘટક કોષોમાં હોતા નથી. આ વિધાનને સમર્થન આપવા માટે ત્રણ ઉદાહરણો આપો.

ચયાપચય (Metabolism) માટે નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(i)$ તે સજીવ તંત્રની અંદર થતી તમામ ભૌતિક પ્રતિક્રિયાઓનો સરવાળો છે.
$(ii)$ તમામ વનસ્પતિઓ,પ્રાણીઓ,ફૂગ અને સૂક્ષ્મજીવો ચયાપચય દર્શાવે છે.
$(iii)$ પાત્રમાં (in-vitro) અલગ કરેલી ચયાપચયની પ્રતિક્રિયાઓ સજીવ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo