સજીવો તેમના પર્યાવરણને અનુભવી શકે છે અને ઉત્તેજના સામે પ્રતિક્રિયા આપી શકે છે તે અંગે સાચું/સાચા વાક્ય/વાક્યો પસંદ કરો.
$1.$ તે નિર્જીવ વસ્તુઓનું લક્ષણ છે.
$2.$ તે સજીવનું લક્ષણ છે.
$3.$ તે ભૌતિક,રાસાયણિક કે જૈવિક હોઈ શકે નહીં.

  • A
    માત્ર $3$
  • B
    માત્ર $1$
  • C
    $1$ અને $2$
  • D
    માત્ર $2$

Explore More

Similar Questions

સજીવો માટે નીચેનામાંથી કયું વિધાન અસંગત (ખોટું) છે?

કયા સજીવો આશ્ચર્યની લાગણી જન્માવે છે? તેઓ આપણને શું શીખવે છે?

Difficult
View Solution

બધા જ સજીવો પર્યાવરણના સંકેતો પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવે છે. સમજાવો.

એકકોષી સજીવોમાં,વૃદ્ધિ અને પ્રજનનના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(1)$ વૃદ્ધિ અને પ્રજનન સમાવિષ્ટ ઘટનાઓ છે.
$(2)$ એકકોષી સજીવો કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે.
$(3)$ બંને વિશિષ્ટ (અલગ) છે.

સમસ્થિતિ (Homeostasis) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo