ચયાપચય (Metabolism) માટે નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(i)$ તે સજીવ તંત્રની અંદર થતી તમામ ભૌતિક પ્રતિક્રિયાઓનો સરવાળો છે.
$(ii)$ તમામ વનસ્પતિઓ,પ્રાણીઓ,ફૂગ અને સૂક્ષ્મજીવો ચયાપચય દર્શાવે છે.
$(iii)$ પાત્રમાં (in-vitro) અલગ કરેલી ચયાપચયની પ્રતિક્રિયાઓ સજીવ છે.

  • A
    માત્ર $(i)$
  • B
    માત્ર $(ii)$
  • C
    માત્ર $(iii)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$X$ - પર્વતો,ખડકો અને રેતીના ઢગલા નિર્જીવ હોવા છતાં વૃદ્ધિ પામે છે.
$Y$ - વૃદ્ધિ એ માત્ર નિર્જીવ વસ્તુઓનું લક્ષણ છે.

નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે?

કયા સજીવો પરથી કહી શકાય કે પૃથ્વી પર વસતા બધા જ સજીવોમાં પ્રજનન એ લક્ષણ હોવું અનિવાર્ય નથી?

$1 \text{ Å}$ એ .....ને સમાન છે.

બરફનો ગોળો જ્યારે બરફ પર ગબડાવવામાં આવે છે ત્યારે તેના દળ,કદ અને આકારમાં વધારો થાય છે. શું આ સજીવોમાં જોવા મળતી વૃદ્ધિ સાથે સરખાવી શકાય? શા માટે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo