સજીવસૃષ્ટિમાં વસતા બધા જ સજીવોમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળતું નથી?

  • A
    ચયાપચય
  • B
    વિકાસ
  • C
    પ્રજનન
  • D
    વૃદ્ધિ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ બાબત સજીવોની વિશિષ્ટ લાક્ષણિકતા છે?

નિર્જીવ વસ્તુઓ:
$(1)$ તેની સપાટી પર પદાર્થો એકઠા કરીને બાહ્ય સપાટીથી વૃદ્ધિ પામે છે.
$(2)$ સજીવોની જેમ આંતરિક સપાટીથી વૃદ્ધિ પામે છે.
$(3)$ બિલકુલ વૃદ્ધિ પામતી નથી.
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

સજીવો તેમના પર્યાવરણ સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે?

ચયાપચય (Metabolism) એ તમામ સજીવોનું અપવાદ વિનાનું એક લાક્ષણિક લક્ષણ છે. પાત્રમાં (in vitro) થતી અલગ કરેલી ચયાપચયની પ્રક્રિયાઓ સજીવ નથી,પરંતુ ચોક્કસપણે તે જીવંત પ્રક્રિયાઓ છે. આ વિધાન પર ટિપ્પણી કરો.

એકકોષી સજીવોમાં,વૃદ્ધિ અને પ્રજનનના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(1)$ વૃદ્ધિ અને પ્રજનન સમાવિષ્ટ ઘટનાઓ છે.
$(2)$ એકકોષી સજીવો કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે.
$(3)$ બંને વિશિષ્ટ (અલગ) છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo