પક્ષી પરાગિત પુષ્પોમાં કેટલાંક લક્ષણો જોવા મળે છે. જેવાં કે...

  • [AIPMT 1999]
  • A

    ભૂરા રંગનાં પુષ્પો દલપત્રોના તલભાગે મધુરસગ્રંથિઓ હોય છે.

  • B

    લાલ અને મીઠી સુવાસ ધરાવતાં પુષ્પો મધુરસગ્રંથિઓ ધરાવે છે.

  • C

    ચળકતા લાલ રંગના પુષ્પો ઘાટો પુષ્પ વિન્યાસ ધરાવે છે.

  • D

    સફેદ ફૂલો સુગંધીદાર હોય છે.

Similar Questions

વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય વિક્લપ પસંદ કરો.

કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?

આકૃતિ માટે સારું વાકય શોધો :

સામાન્ય રીતે વાત પરાગીત પુષ્પો કેટલી મહાબીજાણુધાની ધરાવે છે?

પરાગનયનનો પ્રકાર જે જનિનીક રીતે અલગ પ્રકારની પરાગરજ પરાગાસન ઉપર લાવે છે.