પક્ષી પરાગિત પુષ્પોમાં કેટલાંક લક્ષણો જોવા મળે છે. જેવાં કે...

  • [AIPMT 1999]
  • A

    ભૂરા રંગનાં પુષ્પો દલપત્રોના તલભાગે મધુરસગ્રંથિઓ હોય છે.

  • B

    લાલ અને મીઠી સુવાસ ધરાવતાં પુષ્પો મધુરસગ્રંથિઓ ધરાવે છે.

  • C

    ચળકતા લાલ રંગના પુષ્પો ઘાટો પુષ્પ વિન્યાસ ધરાવે છે.

  • D

    સફેદ ફૂલો સુગંધીદાર હોય છે.

Similar Questions

યોગ્ય જોડકા જોડો.

Column $- I$

Column $- II$

$1.$ ઘાસ

$P.$ સ્વફલન અને ગાઈટોનોગેમી બન્ને અટકાવી શકાય છે.

$2.$ હાઈડ્રીલા

$Q.$ પવન દ્વારા પરાગનયન

$3.$ સંવૃત પુષ્પતા

$R.$  જલ દ્વારા પરાગનયન

$4.$ પપૈયા

$S.$  સ્વફલન

પુષ્પ અને પરાગવાહક કારક વચ્ચેનું સૌથી ઉત્તમ ઉદાહરણ........દ્વારા દર્શાવી શકાય.

કયા પુષ્પો કયારેય ખીલતા નથી?

પાણી દ્વારા પરાગનયન સૌથી વધુ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

નીચેમાંથી ક્યો અજૈવિક વાહક છે?