પક્ષી પરાગિત પુષ્પોમાં કેટલાંક લક્ષણો જોવા મળે છે. જેવાં કે...
ભૂરા રંગનાં પુષ્પો દલપત્રોના તલભાગે મધુરસગ્રંથિઓ હોય છે.
લાલ અને મીઠી સુવાસ ધરાવતાં પુષ્પો મધુરસગ્રંથિઓ ધરાવે છે.
ચળકતા લાલ રંગના પુષ્પો ઘાટો પુષ્પ વિન્યાસ ધરાવે છે.
સફેદ ફૂલો સુગંધીદાર હોય છે.
વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય વિક્લપ પસંદ કરો.
કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?
આકૃતિ માટે સારું વાકય શોધો :
સામાન્ય રીતે વાત પરાગીત પુષ્પો કેટલી મહાબીજાણુધાની ધરાવે છે?
પરાગનયનનો પ્રકાર જે જનિનીક રીતે અલગ પ્રકારની પરાગરજ પરાગાસન ઉપર લાવે છે.