પરાગનયનનાં સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો :

  • [NEET 2022]
  • A

    અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા થતું પરાગનયન સામાન્ય છે.

  • B

     પુષ્પો પરાગીત થવા માટે માખીઓ (ફ્લાઈસ અને ઢાલીયા જીવડા (બીટલસ) ને આકર્ષવા. ખરાબદુર્ગંધ ઉત્પન્ન કરે છે.

  • C

    કીટકી પૈકી ફૂદાઓ અને પતંગિયા એ મુખ્ય પ્રભાવી પરાગનયન વાહકો છે.

  • D

    સપુષ્પી વનસ્પતિઓમાં પાણી દ્વારા પરાગનયન અતિદુર્લભ છે.

Similar Questions

કિટપરાગીત વનસ્પતિને ઓળખો.

સ્વફલન માટેની આવશ્યકતા જણાવો. 

સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?

કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?

નીચેનામાંથી કયું જનીનીક દ્રષ્ટિએ સ્વફલન અને કાર્યાત્મક રીતે પરપરાગનયન છે?