પિરિયોડિક એબસ્ટિનન્સ માટે નીચેનામાથી ખોટું વિધાન પસંદ કરો.
માસીક ચક્રનાં $10 - 17$ માં દિવસ દરમિયાન, જેમાં અંડપાત સંભવ છે ત્યારે યુગલે સમાગમ ટાળવો જોઈએ.
ચક્રનો $10 - 17$ દિવસ ફળદ્રુપ સમય છે, ત્યારે ફલનની સંભાવના મહત્તમ હોય છે.
નર અને માદા જન્યુનું યુગ્મન અટકાવે છે.
આ પદ્ધતિમાં નર અને માદા જન્યુનો અવરોધ દ્વારા ભૌતીક સંપર્ક અટકાવવામાં આવે છે
યાદી$- I$ અને યાદી$- II$ને ગર્ભનિરોધક અને તેની કાર્યની પદ્ધતિ પ્રમાણે જોડો.
યાદી$-I$ | યાદી $- II$ |
$(a)$ આંતર પટલ | $(i)$ અંડપાત અને ગર્ભસ્થાપન અવરોધે છે. |
$(b)$ ગર્ભનિરોધક ગોળીઓ | $(ii)$ ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ વધારે છે. |
$(c)$ અંત:ગર્ભાશય ઉપકરણો | $(iii)$ પ્રસુતિબાદ માસિક ચક્ર અને અંડપાતની ગેરહાજરી |
$(d)$ દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા | $(iv)$ તે ગ્રીવા બંધ કરી શુક્રકોષનો પ્રવેશ.રોકે છે. |
ત્વચા નીચેનામાં ઇમપ્લાન્ટ અને ઇજેક્રેબલ ધરાવે છે.
નીચેનામાંથી કઈ ગર્ભનિરોધન માટેની પ્રાકૃતિક પદ્ધતિ નથી.
અવરોઘન પદ્ધતિઓની સાથે શુક્રાણુનાશક ક્રીમ, જેલ અને ફોમનો ઉપયોગ .........
આ પદ્ધતિમાં પુરુષસાથી સંવનન દરમિયાન વીર્યસ્ખલનથી તરત પહેલાં યોનિમાંથી પોતાના શિશ્નને બહાર કાઢી વીર્યસેચનથી બચી શકે છે.