પરાગરજને અશ્મિ તરીકે સાચવવા નીચે પૈકી કયું મદદરૂપ સાબિત થયું છે ?

  • [NEET 2018]
  • A

    સ્પોરોપોલેનીન

  • B

    પોલન કીટ

  • C

    તૈલ ઘટક

  • D

    સેલ્યુલોઝયુક્ત અંતઃચોલ

Similar Questions

પરાગરજમાં બાહ્યાવરણ શેનું બનેલું હોય છે?

ઘાસમાં પરિપકવ પરાગરજના નિર્માણ માટે લઘુબીજાણુ માતૃકોષમાં શું થાય છે?

પરાગરજ એ ...... છે.

બીજાણુજનક પેશી માટે અસંગત ઓળખો.

એન્ડોથેસિયમ (તંતુમય સ્તર) અને પોષક સ્તર ના સ્થાન અને કાર્ય  જણાવો.