પરાગરજને અશ્મિ તરીકે સાચવવા નીચે પૈકી કયું મદદરૂપ સાબિત થયું છે ?
સ્પોરોપોલેનીન
પોલન કીટ
તૈલ ઘટક
સેલ્યુલોઝયુક્ત અંતઃચોલ
પરાગરજમાં બાહ્યાવરણ શેનું બનેલું હોય છે?
ઘાસમાં પરિપકવ પરાગરજના નિર્માણ માટે લઘુબીજાણુ માતૃકોષમાં શું થાય છે?
પરાગરજ એ ...... છે.
બીજાણુજનક પેશી માટે અસંગત ઓળખો.
એન્ડોથેસિયમ (તંતુમય સ્તર) અને પોષક સ્તર ના સ્થાન અને કાર્ય જણાવો.