બીજાણુજનક પેશી માટે અસંગત ઓળખો.
લઘુબીજાણુધાનીની કેન્દ્રમાં આવેલ હોય છે.
પુખ્ત પરાગાશયમાં જોવા મળે છે.
બઘા જ કોષો દ્વિકીય હોય છે.
બધા જ કોષો જનીનિક રીતે સમાન હોય છે.
પરાગરજમાં આવેલો નાનો કોષ કે ઘટ્ટકોષરસ સાથે ત્રાકાકાર ધરાવે છે, તેને .... કહે છે.
કોનામાં અર્ધીકરણ થતાં લધુબિજાણુ ચતુષ્ક બને છે ?
$P -$ આ કોષ મોટો, વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષકેન્દ્ર ઘરાવે છે.
$Q -$ આ કોષ નાનો છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે. તે ઘટ્ટ કોષરસ અને કોષકેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે.
$\quad\quad \quad P \quad \quad Q$
રોઝેસી, લેગ્યુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોની પરાગરજની જીવિતતા કેટલી હોય છે?
પરાગાશયની દીવાલ સામાન્ય રીતે........ની બનેલી હોય છે.