નીચેનામાંથી કયા પરિબળો મૂળ દ્વારા પાણીના શોષણને અસર કરે છે?

  • A
    જમીનનું તાપમાન
  • B
    જમીનનું વાયુમિશ્રણ (Soil aeration)
  • C
    વાતાવરણની સાપેક્ષ ભેજ $(RH)$
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચાં વિધાનો ઓળખો.
$I-$ જલવાહક માત્ર અકાર્બનિક પોષકદ્રવ્યોનું વહન કરે છે.
$II-$ અન્નવાહક માત્ર કાર્બનિક પદાર્થોનું વહન કરે છે.
$III-$ જલવાહક અને અન્નવાહક વચ્ચે પદાર્થોની આપ-લે થાય છે.
$IV-$ જલવાહકમાં અકાર્બનિક નાઈટ્રોજનની સાથે એમિનો એસિડ અને અન્ય ઘટકો સ્વરૂપે કાર્બનિક નાઈટ્રોજન પણ જોવા મળે છે.
$V-$ જલવાહક પેશીમાં કાર્બનિક ફોસ્ફરસ તેમજ સલ્ફર પણ જોવા મળે છે.

નીચેનામાંથી કોણ નિષ્ક્રિય બિંદુસ્ત્રાવ (passive guttation) માટે જવાબદાર છે?

નીચેના વિધાનો વાંચો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$A-$ પ્રસરણ એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે અને અણુઓના ટૂંકા અંતરના વહન માટે જવાબદાર છે.
$R-$ પાણી,ખનીજો અને ખોરાક સામાન્ય રીતે સમૂહ અથવા જથ્થાબંધ પ્રવાહ પ્રણાલી દ્વારા વહન પામે છે.

તફાવત આપો:
$(1)$ પ્રસરણ અને આસૃતિ
$(2)$ બાષ્પોત્સર્જન અને બાષ્પીભવન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo