$A-$ પ્રસરણ એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે અને અણુઓના ટૂંકા અંતરના વહન માટે જવાબદાર છે.
$R-$ પાણી,ખનીજો અને ખોરાક સામાન્ય રીતે સમૂહ અથવા જથ્થાબંધ પ્રવાહ પ્રણાલી દ્વારા વહન પામે છે.

  • A
    બંને $A$ અને $R$ સાચા છે.
  • B
    બંને $A$ અને $R$ ખોટા છે.
  • C
    $A$ સાચું છે,$R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે,$R$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચા અને ખોટા વિધાનો પસંદ કરો:
$I.$ ફૂગ અને વનસ્પતિ $(Pinus)$ ના મૂળ વચ્ચેનું માયકોરાઇઝા જોડાણ ઘણીવાર ફરજિયાત (obligate) હોય છે.
$II.$ $Pinus$ અને ઓર્કિડના બીજ માયકોરાઇઝા જોડાણની ગેરહાજરીમાં અંકુરિત થઈ શકે છે અને છોડમાં વૃદ્ધિ પામી શકે છે.
$III.$ મૂળના રોમ દ્વારા પાણી અને ખનિજ દ્રાવ્યનું શોષણ સંપૂર્ણપણે પ્રસરણની પ્રક્રિયા છે.
$IV.$ એપોપ્લાસ્ટ પથમાં,પાણીનું વહન કોષદીવાલ અને આંતરકોષીય અવકાશ દ્વારા થાય છે.
$V.$ ફૂગના કવકતંતુઓ મૂળને શર્કરા અને કાર્બનિક પદાર્થો પૂરા પાડે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

વનસ્પતિમાં વાહકપેશીઓ માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(P)$ સક્રિય શોષણ $(1)$ પાણીનો વ્યય
$(Q)$ આસૃતિદાબ $(2)$ રસસંકોચન
$(R)$ વાયુરંધ્ર $(3)$ ખનીજો
$(4)$ દ્રાવ્ય સાંદ્રતા

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ જલવાહકમાં વહન હંમેશાં $\text{એકદિશીય}$ હોય છે.
$(2)$ વનસ્પતિઓ દ્વારા પાણીને બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને $\text{બાષ્પોત્સર્જન}$ કહે છે.

નીચેનામાંથી કયા ઘટકો વનસ્પતિની અંદર વહન પામે છે?
$I -$ પાણી,$II -$ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો,$III -$ ખનીજ પોષકતત્ત્વો,$IV -$ કાર્બનિક પોષક પદાર્થો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo