નીચેનામાંથી સાચાં વિધાનો ઓળખો.
$I-$ જલવાહક માત્ર અકાર્બનિક પોષકદ્રવ્યોનું વહન કરે છે.
$II-$ અન્નવાહક માત્ર કાર્બનિક પદાર્થોનું વહન કરે છે.
$III-$ જલવાહક અને અન્નવાહક વચ્ચે પદાર્થોની આપ-લે થાય છે.
$IV-$ જલવાહકમાં અકાર્બનિક નાઈટ્રોજનની સાથે એમિનો એસિડ અને અન્ય ઘટકો સ્વરૂપે કાર્બનિક નાઈટ્રોજન પણ જોવા મળે છે.
$V-$ જલવાહક પેશીમાં કાર્બનિક ફોસ્ફરસ તેમજ સલ્ફર પણ જોવા મળે છે.

  • A
    $I, II, III, IV, V$
  • B
    $III, IV, V$
  • C
    $I, II, III, IV$
  • D
    $III, IV$

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં વાયુઓ,અંતઃસ્ત્રાવો,પ્રકાશસંશ્લેષિત નીપજો (photosynthates) અને કાર્બનિક દ્રાવ્યોનું વહન કેવું હોય છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા કે ખોટા છે?
$I.$ ધન જળસ્થિતિક દબાણને ટર્ગોર દબાણ કહેવામાં આવે છે.
$II.$ કોષરસના કદમાં વધારો અટકાવવા માટે દીવાલ દબાણ કાર્ય કરે છે.
$III.$ પ્રસરણ વાયુઓ કરતા પ્રવાહીમાં વધુ ઝડપી હોય છે.
$IV.$ અર્ધ-પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના પ્રસરણને અંતઃચૂષણ કહેવામાં આવે છે.
$V.$ આસૃતિ એ પદાર્થનું હલનચલન છે,જે પ્રસરણ ઢાળની દિશામાં થાય છે.

બિંદુસ્વેદન (Guttation) દરમિયાન શું મુક્ત થાય છે?

વનસ્પતિઓ દ્વારા શોષણને અસર કરતા પરિબળોના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$i$. દ્વિદળી વનસ્પતિઓમાં,રક્ષક કોષો ડમ્બેલ આકારના હોય છે.
$ii$. અન્નવાહક દ્વારા ખોરાકનું વહન દ્વિ-માર્ગી (bidirectional) હોય છે.
$iii$. કેશિકા જળ (capillary water) વનસ્પતિઓ માટે ઉપલબ્ધ હોય છે.
$iv$. વાયુરંધ્રો (lenticels) એ નાની,ઉપસેલી રચનાઓ છે જે સઘન રીતે ગોઠવાયેલા પૂરક કોષોની બનેલી હોય છે.
$v$. પર્ણરંધ્રીય બાષ્પોત્સર્જન માત્ર દિવસ દરમિયાન જ થાય છે.
સાચો વિકલ્પ પસંદ કરો:

પાણીનું વહન કઈ દિશામાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo