નીચેના પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામીડ નિવસનતંત્રના 29. આકૃતિમાં આ કાર્યકી લાક્ષણિકતાને મુખ્યત્વે રજુ કરે છે?
સંખ્યાના પિરામિડ
જૈવભારના પિરામિડ
ઊર્જાના પિરામિડ
દરેક સરખુ પ્રતિનિધિત્વ કરે છે.
ઉત્પાદકો, તૃણાહારીઓ અને માંસાહારીઓમાં શ્વસન વ્યય અનુક્રમે
વિઘટકોને પિરામિડનાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય.
નિવસનતંત્રના અભ્યાસમાં, પરિસ્થિતિકીય પિરામિડમાં કેવા ઘટાડો જોવા મળે છે ? તે જાણવો ?
ખેતીકીય જમીનના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામીડ
ટૂંક નોંધ લખો : ક્રમના પિરામિડ અને જૈવભારના પિરામિડ