નીચેના પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામીડ નિવસનતંત્રના 29. આકૃતિમાં આ કાર્યકી લાક્ષણિકતાને મુખ્યત્વે રજુ કરે છે?
સંખ્યાના પિરામિડ
જૈવભારના પિરામિડ
ઊર્જાના પિરામિડ
દરેક સરખુ પ્રતિનિધિત્વ કરે છે.
સાચી જોડ પસંદ કરો.પોષકસ્તર - શુષ્ક વજન ($kg\ m^{-2}$)
ટૂંક નોંધ લખો : ક્રમના પિરામિડ અને જૈવભારના પિરામિડ
પરિસ્થીકીય પીરામીડમાં નીચેના પૈકી ક્યાં સજીવોનો સમાવેશ કરાયો નથી, ને કોઈ સ્થાન અપાયું નથી
આપેલ આકૃતિએ ક્યાં પ્રકારનાં પિરામિડનું સુચન કરે છે?
નીચે પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે ?