નીચે પૈકી કયું વિધાન સાચું નથી ?
નીચેનામાંથી કયાં નિવસનતંત્રમાં $N_2$ એ સીમાંત પરીબળ તરીકે વર્તે?
જલજ વસવાટને અનુલક્ષીને અનુક્રમણનો દમ ઓળખો.
નીચેનામાંથી અવસાદી ચક્રમાં કોનો સમાવેશ કરી શકાતો નથી.
પરાકાષ્ઠાએ પહોંચેલ અવસ્થા દ્વિતીય અનુક્રમણમાં, પ્રાથમિક અનુક્રમણ કરતાં ઝડપથી પ્રાપ્ત થાય છે. શા માટે ?
દ્વિતીયક અનુક્રમણ એ કઈ લાક્ષણીકતા પર આધારીત છે?