નીચેનામાંથી કયાં પ્રકારનાં નિવસનતંત્રમાં જૈવભારનાં પિરામિડ ઉંધા મળી શકે.

  • A

    જંગલનું નિવસનતંત્ર

  • B

    તળાવનું નિવસનતંત્ર

  • C

    દરિયાઈ નિવસનતંત્ર

  • D

    $B$ અને $C$ બંને

Similar Questions

જલજ નિવસનતંત્રના જૈવભાર પિરામિડ કેવા હોય છે ?

સંખ્યાના પિરામિડમાં સૌથી સામાન્ય પિરામિડ

જૈવભારને આધારે આપેલ પિરામિડને ઓળખો.

પરિસ્થિતિકીય પિરામિડ વ્યાખ્યાયિત કરો અને સંખ્યા તથા જૈવભારના પિરામિડો ઉદાહરણ સહિત વર્ણવો. 

તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.

  • [AIPMT 1993]