વૈજ્ઞાનિક કારણો આપો : ઊર્જાના પિરામિડ ક્યારેય ઊલટા શક્ય નથી.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઊર્જાના પિરામિડ હંમેશાં સીધા જ હોય છે, ક્યારેય ઊલટા શક્ય નથી. કારણ કે જ્યારે એક ચોક્કસ પોષકસ્તરેથી બીજા પોષકસ્તરે ઊર્જા પ્રવાહિત થાય છે, ત્યારે દરેક તબ્બકે કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરૂપે હંમેશાં ગુમાવાય છે. ઊર્જા પિરામિડમાં દરેક સ્તંભ આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોપકસ્તરે હાજર રહેલ ઊર્જાની માત્રાનું સૂચન કરે છે.

Similar Questions

નિવસનતંત્રમાં પાયાની જાતિઓ કઈ છે?

  • [AIPMT 1997]

જલજ નિવસનતંત્રના જૈવભાર પિરામિડ કેવા હોય છે ?

સ્થળ નિવસનતંત્ર જેવા કે જંગલો, કયા પોષક સ્તરમાં સૌથી વધુ શક્તિ હોય છે?

  • [AIPMT 1998]

તૃણાહારી દ્વારા શ્વસનમાં ઉપયોગ કરાતો પારિપાચિત ઊર્જાનો અપૂણાંક શું છે?

ટૂંક નોંધ લખો : ક્રમના પિરામિડ અને જૈવભારના પિરામિડ