વૈજ્ઞાનિક કારણો આપો : ઊર્જાના પિરામિડ ક્યારેય ઊલટા શક્ય નથી.
ઊર્જાના પિરામિડ હંમેશાં સીધા જ હોય છે, ક્યારેય ઊલટા શક્ય નથી. કારણ કે જ્યારે એક ચોક્કસ પોષકસ્તરેથી બીજા પોષકસ્તરે ઊર્જા પ્રવાહિત થાય છે, ત્યારે દરેક તબ્બકે કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરૂપે હંમેશાં ગુમાવાય છે. ઊર્જા પિરામિડમાં દરેક સ્તંભ આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોપકસ્તરે હાજર રહેલ ઊર્જાની માત્રાનું સૂચન કરે છે.
ઊર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?
જો ઉત્પાદક એક વિશાળ ઝાડ હોય જે અનેક તૃણાહારીને આકાર આપતું હોય જે તૃણાહારીઓ પર અનેક સ્વસ્થ પરના પરોપજીવીઓ હુમલો કરતાં હોય તો સંખ્યાના પિરામિડ
ખેતીકીય જમીનના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામીડ
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચે આપેલ પિરામિડ ક્યો છે ?