આકૃતિમાં દર્શાવેલ પુષ્પ ધરાવતી વનસ્પતિમાંથી કયા પ્રકારની ડ્રગ (ઔષધ) મેળવવામાં આવે છે?

  • A
    ભ્રામક (Hallucinogen)
  • B
    અવસાદક (Depressant)
  • C
    ઉત્તેજક (Stimulant)
  • D
    પીડાનાશક (Pain killer)

Explore More

Similar Questions

વિધાન $A$: શરદી એ રીહ્નોવાઇરસથી થતો ચેપી રોગ છે.
કારણ $R$: સામાન્ય શરદી સામાન્ય રીતે $3$ થી $7$ દિવસ સુધી રહે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

$A$: નિયમિતપણે નવી એન્ટિબાયોટિક્સનું ઉત્પાદન કરવું જરૂરી છે.
$R$: રોગકારકો ઘણીવાર અસ્તિત્વમાં રહેલી એન્ટિબાયોટિક્સ સામે પ્રતિકારક શક્તિ વિકસાવે છે.

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો.
કોલમ $I$ કોલમ $II$ કોલમ $III$
$(a)$ ટાઈફોઈડ $(p)$ સ્ટ્રેપ્ટોકોકસ $(w)$ મનુષ્યની ત્વચા
$(b)$ ન્યુમોનિયા $(q)$ રીહનોવાઇરસ $(x)$ દર્દીના મળ
$(c)$ સામાન્ય શરદી $(r)$ સાલ્મોનેલા $(y)$ ચેપીગ્રસ્ત પેન
$(d)$ હાથીપગો $(s)$ ફિલેરિયલ કૃમિ $(z)$ ગળફા

પાણીના માધ્યમ દ્વારા ફેલાતા રોગો $- P$
હવાના માધ્યમ દ્વારા ફેલાતા રોગો $- Q$
કીટકો દ્વારા ફેલાતા રોગો $- R$
$I -$ શરદી,$II -$ અમીબીઆસિસ,$III -$ ટાઈફોઈડ,$IV -$ ફિલારિઆસિસ
$V -$ ન્યુમોનિયા,$VI -$ મેલેરિયા,$VII -$ એસ્કેરીઆસિસ
$P, Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad P \quad\quad Q \quad\quad R$

ધુમ્રપાનથી નીચેનામાંથી કેટલા રોગ થઈ શકે છે?
કેન્સર,એલર્જી,એમ્ફિસેમાં,બ્રોન્કાઈટીસ,અસ્થમા,હૃદયરોગ,હાઈપરટેન્શન,ફેફસાનું કેન્સર.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo