નીચે દર્શાવેલ વનસ્પતિની પુષ્ય ધરાવતી શાખામાંથી કયા પ્રકારનું રસાયણ મેળવાય છે?
હેલ્યુસીનોજન (ભ્રમ રચનાર રસાયણ)
હતાશા પ્રેરનાર
ઉત્તેજના પ્રેરનાર
દર્દ (પીડા) નિવારક
કેનાબિનોઈડસ માટે અસંગત વિધાન પસંદ કરો.
પાપાવર સામેનીફેરમ વનસ્પતિમાંથી ........ મેળવવામાં આવે છે.
નીચેનામાંથી કયું કફ છુટો પાડવામાં ઉપયોગી છે?તથા કફ સિરપનાં ઘટકમાં પણ તેનો ઉપયોગ થાય છે?
ધૂમ્રપાન કરવાથી રુધિરમાં .................. .
નીચે આપેલ પૈકી કયું કફ સિરપમાં વપરાય છે ?