નીચે આપેલ પૈકી કયું કફ સિરપમાં વપરાય છે ?
મોરફીન
કોડીન
સ્મેક
$LSD$
કેનાબીસ સટાઈવામાંથી કયો પદાર્થ મેળવાય છે?
આલ્કોહોલનાં વધુ પડતા સેવનથી યકૃતને અસર થતા કયો રોગ નિર્માણ પામશે?
રાત્રે જાગરણ કરવા વ્યક્તિઓ શાનો ઉપયોગ કરે છે?
છીંકણી તરીકે શેનો ઉપયોગ થાય છે ?
નીચે દર્શાવેલી કઈ અસર નિકોટીનની નથી?
$(i)$ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે. $(ii)$ શ્વાસનળીમાં સોજો પ્રેરે છે. $(iii)$ રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. $(iv)$ શરીરમાં ઓક્સિજનની ઊણપ રહે છે. $(v)$ જઠરમાંથી પાચક રસોનો સ્રાવ પ્રેરે છે.