કેનાબિનોઈડસ માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A

    તે જઠરઆંત્રીય માર્ગના કેનાબિનોઈડ ગ્રાહકો સાથે પ્રતિક્રિયા કરે છે.

  • B

    તે રસાયણોનો સમૂહ છે.

  • C

    શરીરના હ્યદ પરિવહનતંત્રને અસર કરે છે.

  • D

    અંત:શ્વસન અને મુખ–અંત:ગ્રહણ દ્વારા લેવામાં આવે છે.

Similar Questions

આપેલ અસરો શાના કારણે થાય?

- ફેફસાનું કેન્સર

- બ્રોન્કાઈટીસ

- જઠરીય ચાંદા

- એમ્ફીઝેમા

$S -$ વિધાન : તરુણાવસ્થા $12$ થી $18$ વર્ષની વચ્ચેનો સમય છે.

$R -$ કારણ : તરુણાવસ્થા ઉત્તેજના અને સાહસ માટે કુતૂહલતા જરૂરી બને છે.

શું તમે વિચારી શકો છો કે મિત્રો આલ્કોહૉલ ડ્રગ્સનું સેવન કરતા હોય? જો હા હોય તો તેને તેણીને તેના સેવનથી કેવી રીતે રક્ષિત કરી શકશો? 

કેનાબીસ સટાઈવ (હેમ્પ) શાનું ઉત્પાદન કરે છે?

નશાકારક પદાર્થોની કુટેવથી યુવાનોમાં કેવી અસરો જોવા મળે છે ?