સટન અને બોવરીએ આનુવંશીકતાને કોના આધારે સમજાવી?
જનીન
એલેલ
રંગસુત્ર
$DNA$
વ્યાખ્યા / સમજૂતી આપો :
$1.$ સંલગ્ન જનીનો
$2.$ જનીનસ્થાન
ડ્રોસાફિલા મેલાનોગાસ્ટર માટે કયું વિધાન ખોટું છે?
મોર્ગને ...... પર કાર્ય કર્યુ.
મેન્ડલે વટાણામાં સાત જોડ લક્ષણોનો અભ્યાસ કર્યો. જેમાં $21$ પ્રકારનાં જોડાણો શક્ય છે. જો તમને કહેવામાં આવે કે આમાંના એક જોડાણમાં પછીના અભ્યાસમાં મુક્ત વહેંચણી જોવા મળતી નથી. તો તમારી પ્રતિક્રિયા આ હશે. .
કઈ લાક્ષણીકતા.મેન્ડેલે આપેલા મુકત વિશ્લેષણનાં નિયમનું સમર્થન કરતી નથી?