ખોટું વાકય શોધો :
આહાર જાળ કુદરતમાં અસ્તિત્વ ધરાવતી હોય છે.
આહાર શૃંખલા કે આહારજાળ આંતરઅવલંબન (એકબીજા પરખોરાકનો આધાર રાખવો) થી રચાય છે.
પ્રાથમીક ઉપભોગીઓ તૃણાહારી હોય છે.
$DFC$ ની શરૂઆત માત્ર મૃત વનસ્પતિનાં દ્રવ્યોથી જ શરૂથાય છે.
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
$(b)$ ઉત્પાદન અને વિઘટન
પ્રકાશસંશ્લેષિય સક્રિય વિકિરણ $ (PAR), $ નીચેનામાંથી તરંગ લંબાઈનું અંતર દર્શાવે છે?
પોષકતરોમાં વિઘટનના ઝડપી દર માટે કર્યું કારણ હોઈ શકે ?
નીચેનામાંથી ........ને દ્વિતીય ઉત્પાદકો તરીકે ઓળખી શકાય.