ખોટું વાકય શોધો :

  • A

    આહાર જાળ કુદરતમાં અસ્તિત્વ ધરાવતી હોય છે.

  • B

    આહાર શૃંખલા કે આહારજાળ આંતરઅવલંબન (એકબીજા પરખોરાકનો આધાર રાખવો) થી રચાય છે.

  • C

    પ્રાથમીક ઉપભોગીઓ તૃણાહારી હોય છે.

  • D

    $DFC$ ની શરૂઆત માત્ર મૃત વનસ્પતિનાં દ્રવ્યોથી જ શરૂથાય છે.

Similar Questions

નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો : 

$(a)$ ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા

$(b)$ ઉત્પાદન અને વિઘટન

 

સાચી પોષણશૃંખલા (GFC) શોધો.

પ્રકાશસંશ્લેષિય સક્રિય વિકિરણ $ (PAR), $ નીચેનામાંથી તરંગ લંબાઈનું અંતર દર્શાવે છે?

પોષકતરોમાં વિઘટનના ઝડપી દર માટે કર્યું કારણ હોઈ શકે ?

નીચેનામાંથી ........ને દ્વિતીય ઉત્પાદકો તરીકે ઓળખી શકાય.