“નિવસનતંત્રમાં જુદાં જુદાં પોષકસ્તરોમાં શક્તિનું વહન એકમાર્ગી અને અયકીય છે.” વર્ણવો.
નિવસનતંત્રમાં શક્તિનું વહન હંમેશાં એકમાર્ગી છે. એટલે કે શક્તિનો પ્રવાહ એક જ દિશામાં અને અચક્રીય હોય છે. જેમ કે,
વનસ્પતિઓ $\rightarrow$ તૃણાહારી $\rightarrow$ માંસાહારી $\rightarrow$ ઉચ્ચ માંસાહારી
પ્રથમ ઉત્પાદક પોષકસ્તરથી બીજા પોષકસ્તર તરફ જતાં શક્તિનો જથ્યો ધટતો જાય છે અને તે પ્રમાણે આગળ વધે છે. આમ શક્તિ પાછળની દિશામાં વહન પામતી નથી.
બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિના સભ્યો તરીકે કેવા સજીવોનો સમાવેશ થાય છે ?
નીચેનામાંથી ........ નો સમાવેશ આહાર શૃખંલામાં થતો નથી?
ઝાડ $\rightarrow$ પક્ષિઓ $\rightarrow$ જૂ $\rightarrow$ બેકટેરિયા ઉપરની આહારશૃંખલા કઈ છે.
વિધાન $A$: તંત્રમાં મુક્ત શક્તિનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે.
કારણ $R$: શક્તિના કોઈ પણ રૂપાંતરણ દરમિયાન ઉષ્મા સ્વરૂપે કેટલોક શક્તિજથ્થો વ્યય પામે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
આપેલ નિવસનતંત્રીય સમયે વિવિધ પોષક સ્તરે રહેલ જીવંત દ્રવ્યના પ્રમાણના સંદર્ભે ખોટો વિકલ્પ પસંદ કરો.