જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?

  • [NEET 2016]
  • A

    પાણી

  • B

    કીટકો અને પવન

  • C

    પક્ષીઓ

  • D

    ચામાચીડિયા

Similar Questions

પરાગનયનનાં સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો :

  • [NEET 2022]

પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.

......માં પક્ષી દ્વારા પરાગનયન થતું જોવા મળે છે.

સ્વફલન માટેની આવશ્યકતા જણાવો. 

કેઝમોગેમી અવસ્થા છે, જયાં......