જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?
પાણી
કીટકો અને પવન
પક્ષીઓ
ચામાચીડિયા
કોના દ્વારા ધાસમાં પરાગનયન જોવા મળે છે?
કીટ પરાગીત પુષ્પનું પરાગાસન........હોય છે.
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
નીચેના પૈકીના સજીવોમાં કેટલાકીટકો પરાગવાહક છે?
હમીંગ બર્ડ, કીડી, ફુદા, મઘમાખી, મોર, કાચિંડો, ભમરીઓ
કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?