જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?
પાણી
કીટકો અને પવન
પક્ષીઓ
ચામાચીડિયા
પરાગનયનનાં સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો :
પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.
......માં પક્ષી દ્વારા પરાગનયન થતું જોવા મળે છે.
સ્વફલન માટેની આવશ્યકતા જણાવો.
કેઝમોગેમી અવસ્થા છે, જયાં......