એલર્જીના ચિહ્નો દૂર કરવા કઈ દવાનો ઉપયોગ થાય ?

  • A

    એડ્રિનાલીન અને સ્ટીરોઈડ

  • B

    સ્ટીરોઈડ અને એન્ટીબાયોટીક

  • C

    એન્ટીબાયોટીક અને એન્ટીહિસ્ટેમાઈન

  • D

    એન્ટીબાયોટીક અને એડ્રિનાલીન

Similar Questions

હિસ્ટેમાઈન દ્વારા ઉત્પન્ન થયેલ બળતરા યુક્ત પ્રતિક્રિયા $.... $ છે

જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખત સંપર્કમાં આવે ત્યારે વિકસાવાતી પ્રતિકારકતાને શું કહે છે ?

નશાકારક પદાર્થોની વધુ માત્રાથી .......... ને કારણે વ્યકિત કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે.

એઇડ્સ થવાનું કારણ ..........

$HLA$ નું પૂરું નામ આપો.