એલર્જીના ચિહ્નો દૂર કરવા કઈ દવાનો ઉપયોગ થાય ?
એડ્રિનાલીન અને સ્ટીરોઈડ
સ્ટીરોઈડ અને એન્ટીબાયોટીક
એન્ટીબાયોટીક અને એન્ટીહિસ્ટેમાઈન
એન્ટીબાયોટીક અને એડ્રિનાલીન
હિસ્ટેમાઈન દ્વારા ઉત્પન્ન થયેલ બળતરા યુક્ત પ્રતિક્રિયા $.... $ છે
જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખત સંપર્કમાં આવે ત્યારે વિકસાવાતી પ્રતિકારકતાને શું કહે છે ?
નશાકારક પદાર્થોની વધુ માત્રાથી .......... ને કારણે વ્યકિત કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે.
એઇડ્સ થવાનું કારણ ..........
$HLA$ નું પૂરું નામ આપો.