નશાકારક પદાર્થોની વધુ માત્રાથી .......... ને કારણે વ્યકિત કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે.
શ્વસનતંત્રની નિષ્ફળતા
મગજમાં રક્તસત્રાવ
હદયની નિષ્ફળતા
ઉપરના બધા જ
નીચેનામાંથી કઇ દવા (ઔષધ) મગજને અસર કરે છે?
$S -$ વિધાન : એનોફીલીસ મચ્છર મેલેરીયા માટે જવાબદાર છે.
$R -$ કારણ : પ્લાઝમોડીયમ એ માનવી અને એનોફીલીસ માદા મચ્છરનો યજમાન તરીકે ઉપયોગ કરે છે.