બ્રાઈન દ્રાવણના વિદ્યુતવિભાજન માટે નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    કેથોડ પર $O_2$ વાયુ મુક્ત થાય છે
  • B
    એનોડ પર સોડિયમ ધાતુ એકત્રિત થાય છે
  • C
    કેથોડ પર $H_2$ વાયુ મુક્ત થાય છે
  • D
    કેથોડ પર $Cl_2$ વાયુ મુક્ત થાય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ વિદ્યુતવિભાજ્ય (electrolyte) છે?

સોડિયમ સલ્ફેટના જલીય દ્રાવણના વિદ્યુતવિભાજન દરમિયાન,કેથોડ પર શું મળે છે?

વિધાન : પાણીના વિદ્યુતવિભાજન પહેલાં થોડા પ્રમાણમાં એસિડ અથવા આલ્કલી ઉમેરવામાં આવે છે.
કારણ : શુદ્ધ પાણી નિર્બળ વિદ્યુતવિભાજ્ય છે.

જ્યારે એસિડયુક્ત પાણી ($dil. H_{2}SO_{4}$ દ્રાવણ) નું વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,ત્યારે શું દ્રાવણની $pH$ પર અસર થશે? તમારા જવાબનું સમર્થન કરો.

જલીય દ્રાવણ ધરાવતા વિદ્યુત વિભાજ્ય કોષોમાં ધ્રુવ (ઈલેક્ટ્રોડ) તરીકે $Na, Hg, S, Pt$ અને ગ્રેફાઈટમાંથી કયા પદાર્થોનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo