જ્યારે પદાર્થ પર સ્પર્શીય બળ લગાવવામાં આવે ત્યારે તેનામાં સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા નો સંગ્રહ થાય છે. જ્યારે આ બળ દૂર કરવામાં આવે ત્યારે ઊર્જા ...

  • A

    ગતિઊર્જા માં ફેરવાય છે

  • B

    ઉષ્માઊર્જામાં ફેરવાય છે

  • C

    સ્થિતિઊર્જાના સ્વરૂપમાં જ રહે છે

  • D

    એકપણ નહી

Similar Questions

$1\,m{m^2}$ આડછેદ ધરાવતા તારની લંબાઇમાં $1\%$ વધારો કરવા માટે એકમ કદ દીઠ કરવું પડતું કાર્ય કેટલું થાય? $[Y = 9 \times {10^{11}}\,N/{m^2}]$

જો તાર પર $Mg$ દળ લગાવતા તેની લંબાઈમાં $l$ વધારો થાય તેના પર થયેલું કુલ કાર્ય કેટલું હશે $?$

તાર પર $5\, kg$ નો પદાર્થ લગાવતાં લંબાઇમાં થતો વધારો $3\,m$ છે,તો .......  $joule$ કાર્ય થશે?

તાર પરનું તણાવ અચાનક દૂર કરવામાં આવે તો ..

 દ્રવ્ય માટે તેની સ્થિતિસ્થાપક હદમાં રેખીય પ્રતિબળ અને રેખીય વિકૃતિનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $5 \times 10^{-4}$ જેટલી રેખીય વિકૃતિ માટે ઊર્જા ઘનતામાં થતો વઘારો ............ $kJ / m ^{3}$ હશે.

  • [JEE MAIN 2022]