તાર પરનું તણાવ અચાનક દૂર કરવામાં આવે તો ..
તે તૂટી જાય
તેનું તાપમાન ઘટી જાય
તેના તાપમાનમા કોઈ ફેરફાર થાય નહી
તેનું તાપમાન વધે
$L$ મીટર લંબાઈ અને $A$ મીટર$^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારને છત સાથે બાંધેલો છે. જેની ઘનતા $D$ $kg/metr{e^3}$ અને યંગ મોડ્યુલસ $E$ $newton/metr{e^2}$.જો તારની લંબાઈ પોતાના વજનને લીધે $l$ જેટલી વધતી હોય તો $l=$____
તારનો યંગ મોડ્યુલસ $ Y$ અને એકમ કદ દીઠ ઉર્જા $E$ હોય તો વિકૃતિ કેટલી થાય $?$
ધાતુના તારનો પાઈસન ગુણોત્તર $1 / 4$ અને યંગ મોડ્યુલસ $8 \times 10^{10}\,N / m ^2$ છે. તેને ખેંચવામાં આવે તે દરમિયાન તે માં પાશ્વિક વિક્તિ $0.02\%$ હોય છે. તો સ્થિતિસ્થાપક સ્થિતીઉર્જા એેકમ કદ દીઠ કેટલી થાય? [$J/m^{3}$ માં]
એક $4\, kg$ દળની સ્પ્રિંગને છત પર લટકાવેલી છે જે હુકના નિયમનું પાલન કરે છે જેની લંબાઈમાં $2\, cm$ નો વધારો થાય છે. હવે તેને $5\, cm$ ખેચવા માટે કરવું પડતું કાર્ય ....... $joule$ $(g = 9.8\,metres/se{c^2})$
જ્યારે પદાર્થ પર સ્પર્શીય બળ લગાવવામાં આવે ત્યારે તેનામાં સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા નો સંગ્રહ થાય છે. જ્યારે આ બળ દૂર કરવામાં આવે ત્યારે ઊર્જા ...