સદિશની જરૂર ક્યારે પડે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સુરેખ પથ પર પદાર્થની ગતિ દરમિયાન માત્ર બે જ દિશાઓની શક્યતા હોય છે. તેથી સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ જે ભૌતિક રાશિની ચર્ચામાં ધન $(+)$ અને ઋણ $(-)$  ચિહનોનો ઉપયોગ કરવાથી દિશા જાણી શકાય છે.

પરંતુ, દ્વિ-પરિમાણમાં (સમતલમાં) અથવા ત્રિ-પરિમાણમાં ઉપરની ભૌતિક રાશિઓના વર્ણન માટે સદિશની જરૂર પડે છે.

Similar Questions

આપેલી ભૌતિક રાશિનું વર્ગીકરણ સદિશ અને અદિશમાં કરો. : સ્થાન, ઝડપ, વેગ, દબાણ, પ્રવેગ, તાપમાન, બળ, કાર્ય, ઊર્જા, લંબાઈ

$|2\hat i\,\, - \,\,\hat j\,\, - \,\,5\hat k|\,\,$ સદીશનું મૂલ્ય ..... થાય 

નીચે આપેલ યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખી બતાવો : તાપમાન, દબાણ, આઘાત, સમય, પાવર, કુલ પથલંબાઈ, ઊર્જા, ગુરુત્વીય સ્થિતિમાન, ઘર્ષણાંક, વિદ્યુતભાર

 સદિશ ભૌતિક રાશિ ને કેવી રીતે દર્શાવી શકાય ?

$\left| {\widehat {i\,} + \,\widehat j} \right|$ નું મૂલ્ય અને દિશા જણાવો.