જ્યારે એક મોટો પરપોટો તળાવના તળિયેથી સપાટી પર આવે છે,ત્યારે તેની ત્રિજ્યા બમણી થાય છે. જો વાતાવરણીય દબાણ $H$ ઊંચાઈના પાણીના સ્તંભ જેટલું હોય,તો તળાવની ઊંડાઈ કેટલી હશે?

  • A
    $H$
  • B
    $2H$
  • C
    $7H$
  • D
    $8H$

Explore More

Similar Questions

પાકની ફેરબદલી (Crop rotation) નો મુખ્ય હેતુ શું છે?

$Helianthus$ (સૂર્યમુખી) ના પુષ્પવિન્યાસની નીચે જોવા મળતા નિપત્રોના ચક્રને શું કહે છે?

$M$ દળ એક $l$ લંબાઈના દળરહિત સળિયા પર લટકે છે જે અચળ કોણીય આવૃત્તિ સાથે ફરે છે. દળ $M$ અચળ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરે છે. ધારો કે તંત્ર અચળ કોણીય વેગ $\omega$ સાથે સ્થિર વર્તુળાકાર ગતિમાં છે. બિંદુ $A$ ની સાપેક્ષે $M$ નું કોણીય વેગમાન $L_A$ છે જે ધન $z$ દિશામાં છે અને બિંદુ $B$ ની સાપેક્ષે $M$ નું કોણીય વેગમાન $L_B$ છે. આ તંત્ર માટે સાચું વિધાન કયું છે?

$n=6$ સાથેના દ્વિપદી ચલ $X$ માટે,જો $P(X=2)=9 P(X=4)$ હોય,તો તેનું વિચરણ કેટલું થાય?

જો $x$ નાનું હોય,જેથી $x^2$ અને તેનાથી મોટી ઘાતોને અવગણી શકાય,તો $\frac{(1-2 x)^{-1}(1-3 x)^{-2}}{(1-4 x)^{-3}}$ નું આશરે મૂલ્ય શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo