જ્યારે $3.00 \, g$ પદાર્થ $'X'$ ને $100 \, g$ $CCl_4$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે તે ઉત્કલનબિંદુમાં $0.60 \, K$ નો વધારો કરે છે. પદાર્થ $'X'$ નું મોલર દળ $..... \, g \, mol^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક).
$[$ આપેલ છે: $CCl_4$ માટે $K_b = 5.0 \, K \, kg \, mol^{-1} ]$

  • A
    $250$
  • B
    $425$
  • C
    $124$
  • D
    $854$

Explore More

Similar Questions

જ્યારે $174.5 \ mg$ અષ્ટપરમાણ્વીય સલ્ફર $(S_8)$ ને $78 \ g$ બ્રોમીન $(Br_2)$ માં ઉમેરવામાં આવે છે,ત્યારે બ્રોમીનનું ઉત્કલન બિંદુ ............. $K$ થાય છે. આપેલ છે: $Br_2$ માટે $K_b = 5.2 \ K \ kg \ mol^{-1}$ અને શુદ્ધ $Br_2$ નું ઉત્કલન બિંદુ = $332.15 \ K$.

પાણી માટે $K_b = 0.513 \ ^oC \ kg \ mol^{-1}$ છે. જો $0.1 \ mol$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $200 \ mL$ પાણીમાં ઓગાળવામાં આવે,તો બનતું દ્રાવણ $1 \ atm$ દબાણે કયા તાપમાને ઊકળશે ($^oC$ માં)?

જો બાષ્પાયન એન્થાલ્પી લગભગ સમાન હોય,તો નીચેના પૈકી કોના માટે એબ્યુલિયોસ્કોપિક અચળાંક $(K_b)$ નું મૂલ્ય મહતમ થશે?

$100 \ g$ પાણીમાં $6 \ g$ દ્રાવ્યનું દ્રાવણ $100.52^{\circ} C$ તાપમાને ઉકળે છે. પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $0.52 \ K \ kg \ mol^{-1}$ છે. દ્રાવ્યનું મોલર દળ શું છે?

બેન્ઝીનનું ઉત્કલનબિંદુ $353.23 \, K$ છે. જ્યારે $1.80 \, g$ અબાષ્પશીલ દ્રાવ્યને $90 \, g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઉત્કલનબિંદુ વધીને $354.11 \, K$ થાય છે. દ્રાવ્યનું મોલર દળ $........ \, g \, mol^{-1}$ છે. $[\text{બેન્ઝીન માટે } K_b = 2.53 \, K \, kg \, mol^{-1}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo