બેન્ઝીનનું ઉત્કલનબિંદુ $353.23 \, K$ છે. જ્યારે $1.80 \, g$ અબાષ્પશીલ દ્રાવ્યને $90 \, g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઉત્કલનબિંદુ વધીને $354.11 \, K$ થાય છે. દ્રાવ્યનું મોલર દળ $........ \, g \, mol^{-1}$ છે. $[\text{બેન્ઝીન માટે } K_b = 2.53 \, K \, kg \, mol^{-1}]$

  • A
    $5.8$
  • B
    $0.58$
  • C
    $58$
  • D
    $0.88$

Explore More

Similar Questions

જો દ્રાવક માટે મોલલ ઉન્નયન અચળાંક $2 \ K \ kg \ mol^{-1}$ હોય અને ઉત્કલનબિંદુમાં ઉન્નયન $\Delta T_{b} = 0.8 \ K$ હોય,તો $0.5 \ kg$ દ્રાવકમાં ઓગળેલા અબાષ્પશીલ દ્રાવ્યના મોલની સંખ્યા ગણો.

પાણીનું ઉત્કલનબિંદુ $(100\,^{\circ}C)$ વધીને $100.52\,^{\circ}C$ થાય છે,જો $3\,g$ અબાષ્પશીલ દ્રાવ્યને $200\,mL$ પાણીમાં ઓગાળવામાં આવે. તો દ્રાવ્યનું આણ્વીય દળ શોધો. (પાણી માટે ${K_b} = 0.6\,K\,kg\,mol^{-1}$)

દ્રાવ્યની $1$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં ઉત્કલનબિંદુમાં ઉન્નયન મહત્તમ હશે જ્યારે દ્રાવક . . . . . . હોય.

મોલલ ઉન્નયન અચળાંક એ ઉત્કલનબિંદુમાં થતા ઉન્નયન અને નીચેના પૈકી કોનો ગુણોત્તર છે?

જો $10 \ g$ દ્રાવ્ય (અણુભાર $= 100 \ g/mol$) ને $100 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે,તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક $K_b$ કોના બરાબર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo